October 27, 2025
Vartman Pravah

Year : vartmanpravah

11434 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વ.મંજુબેન દાયમાની 16મી પુણ્‍યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્‍યો

vartmanpravah
રાજસ્‍થાન ભવનમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયોઃ 435 યુનિટ રક્‍તદાન : રક્‍તદાતાઓનું કરાયું સન્‍માન ​ પૂર્વ પાલિકા નગર સેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની પ્રત્‍યેક પુણ્‍યતિથિએ  પરિવાર રક્‍તદાન કેમ્‍પનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah
ટ્રાફિક સમસ્‍યાનો અંત આવશે : શહેરીજનોની સુવિધામાં વધારો થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: વાપી ગુંજન વિસ્‍તાર અને આસોપાલવ વિસ્‍તારને જોડતો રોડ ટૂંકમાં કાર્યરત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah
તાલુકા પંચાયત સભ્‍યની લેખિત રજૂઆત બાદ વન વિભાગ દ્વારા નડતરરૂપ વૃક્ષો દૂર કરાયાઃ તાજેતરમાં જ બે એસટી બસો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah
સમગ્ર દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છેલ્લા 35 વર્ષથી એક જ પરિવારના તાબામાં રહેલું આદિવાસી વિકાસ સંગઠન આઝાદ પ્રદેશના આદિવાસી યુવાનો માટે ખુલનારા...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah
મધુબન ડેમમાંથી તબક્કાવાર 2.50 લાખ ક્‍યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાનઃ ભગતપાડામાં એનડીઆરએફ અને કોસ્‍ટગાર્ડની ટીમ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah
ગામલોકો અને તંત્ર દ્વારા ભારે શોધખોળ આદરવા છતાં તણાયેલા બંને પતિ-પત્‍નીની કોઈ ભાળ મળી શકી નથી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: વલસાડ જિલ્લાને અડીને આવેલા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah
ચૌદમી શતાબ્‍દીમાં ભારત પર થયેલા પોર્ટુગીઝોના આક્રમણનું સ્‍વરૂપ નાનું લાગતું હોય તો પણ તેની પાછળ રહેલી પ્રેરણા વિશ્વવિજયની જ હતી પોર્ટુગીઝોનું ગોવા પરનું આક્રમણ ત્‍યાંથી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah
નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષક વચ્‍ચે આત્‍મિયતા કેળવાશેઃ પ્રધાનમંત્રીશ્રીના ‘શ્રેષ્‍ઠ ભારત, સમર્થ ભારત’ના સંકલ્‍પને નવી શિક્ષણ નીતિ સાર્થક કરાવશે ડિગ્રી નહીં આવડત ઉપર...
Breaking Newsગુજરાત

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ઓલપાડ,તા.27 : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા નં.319માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah
..એટલે જ દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામનો ભારતીય સ્‍વાતંત્ર્ય યુદ્ધમાં વિચાર કરતી વખતે જ દાદરા નગર હવેલીના રાજકીય ઇતિહાસની સાથે જ પંદરમી સદીમાં યુરોપમાંથી શરૂ થયેલા...