રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી
આ યોજના સાકાર થવાથી ૫૭ ગામની અંદાજીત ૨.૫૫ લાખની વસ્તીને પીવાનું પાણી મળશે મંત્રીશ્રીએ કામગીરીનું નિરિક્ષણ કરી માર્ચ ૨૦૨૪ સુધીમાં યોજના પૂર્ણ કરવા તાકીદ કરી...

