રાજ્યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ
નવસારી જિલ્લાના પ8 કેન્દ્રો પર ધો. પના 9693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ 5698 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ...

