દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ
સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓનેબાજરી, જુવાર અને નાગલી(રાગી) જેવા ધાન્યોનું પોષણમૂલ્ય સમજાવી રોજીંદા આહારમાં ઉપયોગમાં લેવા પ્રેરિત કર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21...

