મહારાષ્ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી
સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આગેવાનો અને હોદ્દેદારો વચ્ચે ચર્ચા થઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: યુવા પેઢી સંવિધાન હક્ક અધિકારથી જાગૃત બને, આદિવાસી ઓળખ, અસ્મિતા,આદિવાસીયત્વ...

