નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્યા
પ્રદેશના અન્ય વિસ્તારમાં રખડતા પશુઓને પણ ગૌશાળાઓમાં એકત્ર કરવામાં આવે તો તેમના કારણે રસ્તા ઉપર થતાં અકસ્માતોથી બચી શકાય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13 :...

