(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.26: ગત તા.24-08-2022 ના રોજ ગુજરાતી અર્વાચીન સાહિત્યના આદ્યકવિ નર્મદની જન્મજયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
સમગ્ર જીવસૃષ્ટિ માટે પર્યાવરણ અગત્યનું પરિબળ છે, વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: સમગ્ર જીવસૃષ્ટિ...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.26: રૂમલા-મોગરાવાડી જેવા વિસ્તારમાં કાંકરિયા ખાડીના પુરથી કેળના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેમાં વળતર પણ ન મળતા અને હાલે...
(ભાગ-7) લોકસભાની 1998ની ચૂંટણીથી તત્કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે રાજકીય પક્ષો સાથે વિશ્વાસઘાતની પણ કરેલી શરૂઆત દમણમાં શરૂ થયેલી કૌભાંડોની હારમાળા અને સીબીઆઈના દરોડા વચ્ચે તત્કાલિન...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યશૈલી તથા દીર્ઘદૃષ્ટિ ભરેલા આયોજનના કારણે દાનહ અને દમણ-દીવનો શૈક્ષણિક, પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે થઈ રહેલો...