દેશના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ દિલ્હી જવા રવાના થશે
એક રાજ્યના સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દિલ્હી ખાતે ઉપ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોય એવી ભારત દેશના ઈતિહાસમાં સંભવતઃ આ પહેલી...

