સેલવાસના કેટલાક નામાંકિત બિલ્ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી
સેલવાસ ન.પા.ના અધિકારીઓ વર્ષોથી કુંભકર્ણની ઘોર નિંદ્રામાં: કાઉન્સિલરો, શાસક અને વિરોધ પક્ષની પાંખનું પણ ભેદી મૌન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અનેસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રદૂષણના મુદ્દે...

