સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત
નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્ત કામ કરવા કરેલું સૂચન (વર્તમાન પ્રવાહ ન્યુઝ ેનેટવર્ક) સેલવાસ,...

