ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો
ધર્મિષ્ઠાબેન ભરતભાઈ પટેલને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિનયન શાખાએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડ પાસેના ખેરગામની વતની એવી આદિવાસી દિકરીએ...

