ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી
ગણેશ મંડળોને સમાજમાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવાનું આહવાન કર્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને...

