આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્ડરી શાળાના શિક્ષકોનો સન્માન સમારંભ
સ્વામી નારાયણ સંસ્થાના સંત ચિન્મય સ્વામીના મુખ્ય અતિથિ પદે યોજાનારા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની અને દમણના બી.ડી.ઓ. મિહિર જોષીની રહેનારી ઉપસ્થિતિ...