રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11 એમ્બ્યુલન્સનું સીવીલ હોસ્પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું
વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારતઃ કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસોને લાભ મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરીઃ મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લાવહીવટીતંત્ર દ્વારા...

