વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીયસંસ્થા) દ્વારા વાપી ખાતે 16 સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા યોજાશે
શનિવારે અંબામાતા મંદિરથી ભવ્ય શોભાયાત્રા સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા)...