સ્વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ચણોદમાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથા અને લોકડાયરામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપીમાં સ્વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં...

