લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્ડો-યુરોપિયન કોન્ક્લેવમાં ગુડ ગવર્નન્સ ઉપર આપેલું મનનીય વક્તવ્ય
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય, સ્વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્યાયનું અંત્યોદય સુશાસનનું ઉત્તમ દૃષ્ટાંતઃ ભારત સરકારે કોરોના કાળમાં લીધેલા પગલાં અને અપનાવેલી...

