‘‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ વણાંકબારા ફિશિંગ હાર્બરના નિર્માણ માટે રૂા.128.86 કરોડની રકમ મંજૂર કરાઈ
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી, રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે આજે નવી દિલ્હીમાં ‘‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે...

