દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
આગામી ગુરૂ પૂર્ણિમાએ બાળકો દ્વારા પોતાના માતા-પિતાના પગ ધોઈ વંદન કરવા અને પોતાના શિક્ષકોને નમન કરવાના સંસ્કાર ઘડતરના નવતર કાર્યક્રમનું આયોજન કરવા પ્રશાસકશ્રીનું પ્રદેશના શિક્ષણ...

