વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી: આદિજાતિ વિસ્તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી
બાકી રહેલા કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે મંત્રીની અધિકારીઓને તાકીદઃ વિલ્સન હિલ, શંકર ધોધ અને દિનબારી ફળિયાના ધોધ પાસે પર્યટકો માટે સુવિધા ઉપલબ્ધ કરાશે...

