‘આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્વમાં યોજાયેલી તાલીમ શિબિર
‘‘સેવા પખવાડા”ના ઉપલક્ષમાં સેલવાસના નમો મેડિકલ કોલેજ અને સંશોધન સંસ્થા ખાતે આયોજીત તાલીમ કાર્યક્રમમાં પ્રદેશના તમામઆરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીઓ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ(CHOs) અને આંગણવાડીના...

