અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં વૃક્ષારોપણ...

