વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્ટલ હેલ્થ અને કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા.25 નવેમ્બર (International Day for...

