સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સમયાંતરે જરૂરી અને યોગ્ય તપાસ નહિ થવાના કારણે ઉદ્યોગ સંચાલકોની વધી રહી છે મનમાનીઃ નિર્દોષ લોકોની હોમાઈ રહી છે જીંદગી (વર્તમાન પ્રવાહ...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામ ખાતે આવેલી એસ્ટ્રીક્સ કેમિકલ કંપની છેલ્લા કેટલાક સમયથી પાવર કટ હોવા છતાં પણ...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.29 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના માછીમારો છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્તાનની જેલોમાં બંધ છે, જેને છોડાવવા દીવ જિલ્લા પંચાયત,...
બે મહિના અગાઉ પણ નરોલીના પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં વેઈટરોએ એક આદિવાસી યુવકને માર મારી કરી હતી નિર્મમ હત્યાઃ પોલીસ પ્રશાસનમાથાભારે હોટલ સંચાલકો સામે કડક...
સુરતથી સહેલગાહે આવેલા મિત્રોની કાર રસ્તાની બાજુમાં પડેલા પથ્થરોના ઢગ સાથે ટકરાયા બાદ ત્રણ-ચાર પલ્ટી મારતાં 4નાં કમકમાટીભર્યા સ્થળ ઉપર જ થયાં મોતઃ એક ઈજાગ્રસ્ત...