ન.પા. તંત્ર દ્વારા તમામ વેપારીઓને એકસરખી ડિઝાઈનના સાઈન બોર્ડ મુકવા પડાતી ફરજ, સેલવાસ માર્કેટમાં મોટા ભાગની દુકાનો ભાડા પર ચાલે છે અને જો ભાડાની દુકાન...
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની વહીવટમાં ભ્રષ્ટાચારની નો ટોલરન્સ નીતિનો પડઘો સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા સામે થઈ હતી અનેક ગંભીર ફરિયાદોઃ સરકારી જમીનના ફેબ્રિકેટેડ દસ્તાવેજો બનાવી લેન્ડ...
ખંડણીના ગુનામાં ધરપકડ થતાં નવિન પટેલની દિન-પ્રતિદિન વધી રહેલી મુશ્કેલીઓઃ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યપદેથી પાંચ વર્ષ માટે ગેરલાયક શા માટે નહીં ઠેરવવા? જારી કરાયેલી...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.13 : કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ગરીબ જનતાને અંત્યોદય યોજના હેઠળ મફત રાશન આપવામાં આવી રહ્યું છે....
પૂજાપાઠ કે અન્ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ફૂલ, અગરબત્તી સહિત પૂજાનો સામાન, પ્લાસ્ટીકની થેલીઓ વગેરે નદીઓ કે જળાશયો ફેંકવામાં ન આવે. જેથી નદી, જળાશયો...