ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો
બેંક અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ દ્વારા નાણાં ધીરનારના વ્યવસાય અંગે કાયદાકીય પ્રક્રિયા અને લોન અંગેની માહિતી પણ પ્રદાન કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...