વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે
૮૩૨૮૪ લાભાર્થીઓને રૂ. ૨૫૮૮.૮૮ લાખની સહાયનું વિતરણ કરાશે ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં આદિજાતિ...

