દરરોજ અને સમયાંતરે દમણગંગા જળાશય યોજના અંતર્ગત મઘુબન ડેમ મારફત દમણના દુણેઠા અને ભીમ તળાવમાં પાણી ઠલવાતું હોવા છતાં કટોકટીના સમયે ઉપયોગમાં આવી શકે તે...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ તથા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં ખેડૂતોને આત્મનિર્ભર તથા...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.14 દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ગત 12 એપ્રિલના રોજ એક કંપનીમા કામ કરતા વ્યક્તિ કે જેનો તૂટેલો અંગુઠા...
સવારે 9.30 વાગ્યે ભામટી કોમ્યુનિટી હોલથી મોટી દમણ કલેક્ટરાલયની પાછળ આદિવાસી સંસ્કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા...
ગ્રામજનો અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયા અંગે આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.1ર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ...