પાંચ દિવસના દિપોત્સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્વચ્છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ
શત્રુના સારા ગુણોને ગ્રહણ કરી સમગ્ર સ્ત્રીજાતને બહેન-માતા સમજી આખા જગતને નૈતિક અને સાત્વિક બનાવી જગતનું સાંસ્કૃતિક અને નૈતિક પુનરૂત્થાન કરવાનો રહેલો વિશિષ્ટ ભાવ હિન્દુ...

