પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી
બ્રિટનના માજી એટર્ની જનરલ સર ફ્રેંક સોસ્કીએ ભારત વતી દલીલ કરતાં કહ્યું કે ઈ.સ.1818માં અંગ્રેજોની સત્તા આવ્યા પછી તેમણે આ અધિકાર ખૂબ મર્યાદિત કારણો માટે...

