સેલવાસમાં ખાટુ શ્યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્ધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્યામ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક...

