લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો
કેન્દ્રના સંરક્ષણ અને પ્રવાસન રાજ્ય મંત્રી અજય ભટ્ટ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લક્ષદ્વિપના પ્રવાસન વિકાસ અંગે મહત્વની ચર્ચા-વિચારણા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવારતી, તા.31 સંઘપ્રદેશના...