સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12: ભારત સરકારના સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ન્યુ દિલ્હી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન...

