ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન
સવારે 9.30 વાગ્યે ભામટી કોમ્યુનિટી હોલથી મોટી દમણ કલેક્ટરાલયની પાછળ આદિવાસી સંસ્કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા...

