જમીન દલાલો અને ભૂ-માફિયાઓ દ્વારા દાદરા નગર હવેલીના ગરીબ આદિવાસીઓના લેન્ડલેસ પ્લોટો પડાવી લેવા રચવામાં આવેલ કૌભાંડની તટસ્થ તપાસની ઉઠેલી ઉગ્ર માંગ
સમગ્ર જમીન કૌભાંડની તપાસ ઈ.ડી., સી.બી.આઈ. જેવી એજન્સીઓ દ્વારા કરાવવા શિવસેનાના પ્રદેશ પ્રમુખ સ્વેતલ ભટ્ટની જિલ્લા કલેક્ટરને રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12 : કેન્દ્ર...

