મત્સ્યોદ્યોગ મંત્રાલય નવી દિલ્હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.30: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈ અને...

