બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆત
માટી ખનન પ્રવૃત્તિ રાત્રિના 10:00 વાગ્યા પછી જ કરવામાં આવે છેઃ ડુંગર ઉપર બાલદેવી ગામના લોકોની વર્ષો જૂની સ્મશાન ભૂમિ આવેલ છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

