પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્યૂહરચનાઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ
ડાબેરી ઉગ્રવાદ મરણતોલ ફટકાના પરિણામે આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છેઃ અમિત શાહ મોદી સરકારે પર્યાપ્ત હેલ્થકેર અને એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા...

