ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્મારકોની પાણીથી સફાઈ કરાઈ
ચીફ ઓફિસરને ગત તા.6 ડિસેમ્બરનારોજ સર્કલોના પુતળાને પાણીથી સાફ રાખવા રજૂઆત કરાઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: પાલિકા કે સરકારી તંત્રની કામગીરી જગજાહેર...

