સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા
1090 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાયા, 284 લાભાર્થીઓનું ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાયુંસરકારની વિવિધ યોજનાના લાભથી જીવન ધોરણમાં આવેલા બદલાવની 348લાભાર્થીએ કહાની વર્ણવીઆરોગ્ય કેમ્પમાં 7840 લોકોની...

