દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્યા અને સમાધાન માટે હેલ્પલાઇન સેવાનો આરંભ
દાનહના આરડીસી ચાર્મી પારેખની આવકારદાયક પહેલઃ કામદારોના થતા શોષણ ઉપર અંકુશ લાગશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : સેલવાસના નિવાસી નાયબ કલેક્ટર (આરડીસી) સુશ્રી...

