સેલવાસના શ્રી પબ્બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્યોત
મૃત્યુ બાદ પંચમહાભૂતમાં ભળી જતા નાશવંત શરીરને મેડિકલ એજ્યુકેશન માટે દાન આપવા પોતાના મૃત્યુ પહેલાં પ્રગટ કરેલી ઈચ્છાનું સ્વ.શ્રી પબ્બા જગદીશ્વરૈયાજીના પરિવારજનોએ પાલન કરી સેલવાસની...

