લંડન-કેન્યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા
13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર રામેશ્વરમથી ભુજ નિકળેલ યાત્રા રૂટમાં વાપી આવતા 108 એન.આર.આઈ. વાપીના મહેમાન બન્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: લંડન-કેન્યામાં ભારતીય...

