વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે
કાગળ અને પ્લાસ્ટીકના નહીં પણ ખાદી અને કાપડના તિરંગા ફરકાવી શકાશે દરેક નાગરિકે રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે રાષ્ટ્રધ્વજના વેચાણ માટે...

