દાનહમાં દેખાતી કેટલીક સમસ્યાઓ લોક પ્રતિનિધિઓએ પોતાની અણસમજ અને અણઆવડતના કારણે પેટ ચોળીને ઉભી કરેલી પીડા છે
લગ ભગ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક પ્રશાસન સક્ષમ પરંતુ તેમને યોગ્ય રજૂઆતથી સમજાવી શકે એવા નેતૃત્વનો રહેલો અભાવ સંઘપ્રદેશના વિકાસ માટે જેટલું અત્યારે અનુકૂળ...