બે તબક્કામાં તા.4 ડિસેમ્બર સુધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પુરૂષોને જાગૃત કરાશે નસબંધી કરાવનાર પુરૂષને સરકાર દ્વારા રૂ.2 હજાર પ્રોત્સાહન રકમ બેંક ખાતામાં જમા કરાવામાં આવશે...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા...
માનવી કોઈનો ગુલામ બનવા નથી ઈચ્છતો, પણ વ્યસનનો ગુલામ બની ગયો છે. પોતાની જાતને સશક્ત બનાવી બહાદુરીથી વ્યસન-મુક્તિના માર્ગે એક ડગ ભરવાની છે તાકાત? તા....