ઉમરગામના ધોડીપાડા ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
પ્રાકૃતિક ખેતીના પ્રચાર અર્થે અંકલાસના ખેડૂત હસમુખ ભંડારી દ્વારા જીવામૃતનું ફ્રીમાં વિતરણ કરાયું પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી ખેત પેદાશોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું, 800 ખેડૂતોએ...

