સરપંચોનાં અલ્ટીમેટમ બાદ આરએન્ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડ ખેરગામનાં રસ્તાનું બંધ થયેલું કામ શરૂ કરાવવા નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોએ અલ્ટીમેટમ આપતા...

