ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ
ડાંગ વિસ્તારમાં ભોળા આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30 ડાંગના સાપુતારા વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા...

