પ્રકૃતિના નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક પૂજાવિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13...
ખરાબ રસ્તાઓના સંદર્ભમાં સંસદમાં રજૂઆત કરવા છતાં પણ નહીં મળેલું પરિણામ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે...
હાલમાં ખુબ જ મહત્વની ગણાતી મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના અધ્યક્ષતરીકે જશોદાબેન પટેલની વરણી દાનહ જિલ્લા પંચાયતની વિવિધ 7 સમિતિઓનું ગઠન સંપન્નઃ હવે કાર્યમાં...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીમાં આજે સવારથી સાંજ સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સેલવાસમાં 58.4 એમએમ બે ઇંચથી...
વરસાદ બાદ દિવાળી ઉપર ડિમોલીશન કરવા આદિવાસી પરિવારે કરેલી આજીજીની કોઈ અસર નહીં થતાં સમગ્ર પંથકમાં આક્રોશ (વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દાનહના ખરડપાડા...