સાંસદ બન્યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?
જ્યારે પ્રશાસકશ્રીના ટ્રાન્સફરની વાત હોય તો તે અબાધિત અધિકાર ભારત સરકાર અને દેશના રાષ્ટ્રપતિનો છે, પરંતુ પ્રદેશના થઈ રહેલા અભૂતપૂર્વ વિકાસને જોતાં હજુ બે-ચાર વર્ષ...

